બાપેસરા સિપાઈ જમાત દ્વારા બ્લડ ડોનેશન, ફ્રિ ચશ્મા વિતરણ

453

ભાવનગર બાપેસરા સિપાઈ જમાત દ્વારા આયોજિત જશને વિલાદત એ ઇમામ હુસેન (અ.સ) બ્લડ ડોનેશન કેમ્પ અને ફ્રી ચશ્મા નું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં અતિથિ વિશષ સૈયદ સિરાજુદ્દીન બાપુ, સૈયદ હસન અલી બાપુ, સૈયદ હુસેનમિયાં બાપુ,, સંતોષબાપુ સીતારામ ગૌશાળા, લક્ષ્મણધામ મંદિર લક્ષ્મણ દાસગુરુ હરિચરણદાસ, મોલાના તહકીક, મોલાના અજીરુરરેહમાન, તથા પ્રમુખ આસિફ ભાઈ અને ઉપપ્રમુખ અનવર ખાન પઠાણ બાપેસરા સીપાહી જમાત તથા ટ્રસ્ટી : સાજીદભાઈ પરમાર મુખ્ય મેહમાન મેયર કીર્તિબેન દાણીધરીયા, તખ્તેશ્વર વોર્ડના કોર્પોરેટર હીરાબેન હિંમતભાઈ વિંજુડા, ભરતભાઈ મણિલાલ બારડ, ભાવનાબેન દવે, ભાવેશભાઈ મહેન્દ્રભાઈ મોદી, તેમજ મુસ્લિમ સમસ્ત જમાતના પ્રમુખો અને અન્ય ધર્મ સમાજ સંગઠનના વડાઓએ સહ વિશેષ હાજરી આપી કાર્યકર્મની પ્રતિભામાં વધારો કરેલ તદ ઉપરાંત બ્લડ ડોનેસન કેમ્પ અને પ્રિન્સ ઓપ્ટિકલના સહયોગથી ફ્રી ચશ્મા કેમ્પનુ આયોજન કરેલ.

Previous articleશિક્ષકોની યોગ શિક્ષણ અને દેશી રમતોની તાલીમ યોજાઇ
Next articleગોડીજી પાર્શ્વનાથ જિનાલય ૧૯૦મી સાલગિરિ પ્રસંગે આગી