કુવાને ત્રણ ફુટની પારાપીટ બાંધવી જરૂરી

130

વાડી વિસ્તારમાં ખેડુતોને પોતાની વાડીમાં કુવા હોય છે પણ ઘણા કુવાને પારાપીટ વગરના હોય છે. જેથી જમીનની બરાબર કુવો તેમજ અજાણ્યા લોકો પણ કુવામાં પડી જાય છે. અનેક દાખલા બ્ન્યા છે. તો દરેક ખેડુતોએ પોતાની વાડીના કુવાને ફરતી પારાપીટ ત્રણ ફુટની બાંધવી જરૂરી છેે. જેથી કુવામાં કોઇ જાનહાની ન થાય તેમ અકસ્માતીક ઘટના ન બને તેમ સરદાર યુવા મંડળ ભાવનગરના પ્રમુખ ભરત મોણપરાએ જણાવ્યું છે.

Previous articleગોઘાવટા ગામમા પ્રવેશ માર્ગ પર આવેલ ડીપથી ગામજનો પરેશાન
Next articleપ્રધાનમંત્રી મોદીએ ઉજ્જવલા યોજનાના બીજા તબક્કાનો શુભારંભ કર્યો