ઇમામ હુસેનની યાદમાં ઠંડા પીણાનું વિતરણ

145

કરબલાના મેદાનમાં ઇમામ હુસેન અને તેમના ૭૨ સાથીઓએ શહાદત વ્હોરી હતી સત્ય અને માનવતા માટે ઇમામ હુસેનની શાહદતની યાદમાં મહોરમ પર્વ ઉજવાય છે. જે નિમિત્તે શહેરના માધવદર્શન પાસે રાહદરીઓ અને વાહન ચાલકોને ઠંડા પીણાની બોટલો અને બાળકોને બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Previous articleબીકોમ સેમે.૬ના સ્ટેટેસ્ટીક વિષયમાં વધુ પ્રમાણમાં વિધાર્થીઓ નાપાસ થતાં રોષ : રજૂઆત કરાઇ
Next articleરાણપુર આવેલી ભાજપની જન આશિર્વાદ યાત્રાનું ટેક્ષપીન બેરીંગ કંપની દ્રારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ.