GujaratBhavnagar તળાજામાં ઈસોરા ગામે રક્તદાન શિબિર By admin - September 18, 2018 813 તળાજાના ઈસોરા ગામે રામદેવપીર યુવક મંડળ અને ચૌહાણ પરિવારના સહયોગ દ્વારા ચૌહાણ જયેશભાઈના સ્મરણાર્થે રકતદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. જેમાં યુવાનો અને વડીલોએ રકત દાન કર્યું હતું. આગેવાનો હાજર રહ્યા હતાં.