શિશુવિહાર સંસ્થાની આરોગ્ય સેવા અંતર્ગત 296મો દ્રષ્ટિ ચકાસણી કાર્યક્રમ યોજાયો

440

શિશુવિહાર સંસ્થાની આરોગ્ય સેવા અંતર્ગત 296મો દ્રષ્ટિ ચકાસણી તા.8 ડિસેમ્બર નાં રોજ ટૃશેપ પ્રીસીસન કાસ્ટીગ્સ પ્રા લી ખાતે યોજાયો. જેમાં 87 કર્મચારીઓની આંખ તપાસ બાદ 21 કર્મચારીઓને ચશ્મા આપવામા આવેલ. સંસ્થાનાં ટ્રસ્ટી શબનમબહેન કપાસી દવારા આયોજન કરવામાં આવેલ.

Previous articleમહિલાને શારીરિક તથા માનસીક ત્રાસ આપવાના તથા દહેજ ધારાના ગુન્હામાં વોન્ટેડ આરોપી ઝડપાયો
Next articleગાંધીનગરમાં કલાર્કની પરીક્ષામાં ગેરરીતના મામલે કોંગ્રેસ દ્વારા હલ્લાબોલ