શિશુવિહાર સંસ્થા ક્રીડાગણનાં 40 સ્કાઉટનાં વિધાર્થીઓએ 17 km દુર ખોડિયાર મંદીર પાસે સાઈકલ પ્રવાસ યોજવામાં આવેલ

525

શિશુવિહાર સંસ્થા ક્રીડાગણનાં 40 સ્કાઉટનાં વિધાર્થીઓએ 17 km દુર ખોડિયાર મંદીર પાસે આવેલ પટ્ટણી ફાર્મ ખાતે તા.23 ફેબ્રુઆરીનાં રોજ સાઈકલ પ્રવાસ યોજવામાં આવેલ તેમજ પ્રકૃતિનાં ખોળે બાળકોએ ભોજન બનાવીને આંનદ માણ્યો હતો. તે ઉપરાંત વિવિધ ઝાડ,છોડ,ફુલ અને પક્ષી વિષે માહીતી મેળવી હતી તથા ગીત,હર્ષનાદનો આંનદ માણ્યો હતો. . આ કાર્યક્રમનું સંચાલન સ્કાઉટ માસ્ટર શ્રી હરેશભાઇ ભટ્ટ તથા શ્રી કમલેશ ભાઈ વેગડએ કર્યું હતુ.

Previous articleભાવનગર નેકનામદાર અ.સૌ શ્રી મહારાણી સંયુકતાકુમારી સાહેબ ના અધ્યક્ષ સ્થાને નંદકુવરબા મહિલા ક્ષત્રિય કન્યા વિદ્યાલય શિબિર ની પુર્ણાહુતી માલપર ગામે યોજાય
Next articleઅંધ અભ્યુદય મંડળનું ૬૧મું દ્વિ-દિવસીય વાર્ષિક અધિવેશન સંપન્ન ૫૦૦ થી વધુ પ્રજ્ઞાચક્ષુ સભ્યોની હાજરીમાં વિવિધ ઠરાવો પસાર થયા