જિલ્લા જેલમાં ભાગવત ગીતાનું પ્રવચન

493

આઝાદી કા અમૃત મહોત્સવ’’ અંતર્ગત અધિક પોલીસ મહાનિદેશક (જેલ અને સુધારાત્મક વહીવટ) નાઓ દ્વારા શ્રી હરી સુમીરન વર્લ્‌ડ મીશન ટ્રસ્ટ અમદાવાદના સંત દ્વારા અત્રેની ભાવનગર જિલ્લા જેલ ખાતે આવી શ્રીમદ ભાગવત ગીતાનું વિતરણ અને પ્રવચન કરવા મંજુરી આપવામાં આવતા. તા.૦૪ના રોજ હરી સુમીરન વર્લ્‌ડ મીશન ટ્રસ્ટના ભાવીન લાલજી મહારાજ દ્વારા અત્રેની ભાવનગર જિલ્લા જેલના બંદીવાનોને ગીતા પ્રવચન અને વિતરણ કરવામાં આવેલ.

Previous articleભાવનગર શહેર-ગ્રામ્યની જિલ્લા કક્ષાની નવરાત્રી રાસ ગરબા સ્પર્ધા યોજાઇ
Next articleરાણપુરમાં અમૃતલાલ દલપતભાઈ શેઠ હોસ્પિટલ ખાતે વિનામુલ્યે નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો.