જિલ્લા જેલમાં પ્રદિપ શર્માની તબીયત લથડતાં સારવારમાં

954
BVN152018-11.jpg

ભાવનગર મહાપાલિકાના પૂર્વ કમિશ્નર અને આલ્કોક એશડાઉનના રપ લાખના લાંચના આરોપમાં પ્રદિપ શર્મા જિલ્લા જેલમાં કાચા કામના કેદી તરીકે છે. ત્યાં તેમની તબિયત લથડતાં મોડીરાત્રે સારવાર અર્થે સર ટી. હોÂસ્પટલ ખસેડાયા હતા.
પ્રાપ્ત વિગત મુજબ, ભાવનગર મહાપાલિકાના પૂર્વ કમિશ્નર પ્રદિપ શર્મા જે લાંચ લેવાના કેસમાં આરોપી તરીકે જિલ્લા જેલમાં કાચા કામના કેદી તરીકે રખાયા છે. જ્યાં ગત મોડીરાત્રે તબિયત બગડતાં સારવાર અર્થે સર ટી. હોÂસ્પટલના આઈસીયુ વોર્ડમાં ખસેડાયા હતા. તબીબોના જણાવ્યા મુજબ તેમને હળવો એટેક આવ્યો હોવાનું અને રીપોર્ટ કરાવ્યા હોવાનું જણાવ્યું હતું.

Previous articleપાલીતાણા એસ.ટી. ડેપોના સ્લેબમાંથી પોપડા પડ્યા
Next articleવલ્લભીપુરમાં ટ્રક અને બાઈકનો અકસ્માત ઃ વૃદ્ધનું સ્થળ પર મોત