બ્રિજ નવનિર્માણમાં બાધારૂપ દબાણો હટાવાયા

120

શહેરના બોરતળાવ રોડપર ફલાઈઓવર નવનિર્માણ નું કાર્ય ચાલી રહ્યું હોય રોડની બંને તરફ કોન્ટ્રાક્ટર દ્વારા પતરા મૂકી દેવાયા છે જેને પગલે રોડ સાંકડો થઈ ગયો હોય અને રોડ ની બંને તરફ દબાણો ના કારણે જાહેર યાતાયાત પ્રભાવિત થઈ રહી છે જે અન્વયે ભાવનગર મહાનગરપાલિકા ના દબાણ હટાવ સેલ દ્વારા બોરતળાવ થી આખલોલ જકાતનાકા સુધીનાં રોડપર આવેલ લારી-ગલ્લા સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા હતા અને અંદાજે એક ટ્રક ભરીને દબાણકર્તા આસામીઓ નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

Previous articleભાવનગરમાં આવાસ યોજનાનું 29 ઓક્ટોબરે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ લોકાર્પણ કરશે, કાર્યક્રમને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Next articleમહુવા, જેસર તાલુકામાં માવઠું વરસ્યુંઃ ખળામાં પડેલ પાકને નુકશાન