GPSC, PSI,નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

161

RRB, PSI, GPSC
HTAT પરિક્ષાની
તૈયારી માટે

૧. મીનાનું છેલ્લું માસિક ર૧મી જુલાઈ, ર૦૧૪ના રોજ શરૂ થાય તો તેની પ્રસૃતિની આપેક્ષિત તારીખ કઈ હશે ?
– ર૮મી એપ્રિલ,ર૦૧પ
ર. ‘વરસે ઘડીક વ્યોમ – વાદળી રે લોલ’ પંકિત કયા અંલકારની છે ?
– વ્યતિરેક
૩. ‘ધૂળ ખંખેરવી’ – રૂઢિપ્રયોગનો અર્થ શું થાય ?
– ખુબ
૪. નીચેના પૈકી કયો શબ્દ ‘અતિથિ’નો સમાનાર્થી નથી ?
– દિપ
પ. ……Bhagvad Geeta ia a holy book of……. hinduism
– The & the

૬. ખાદ્ય પદાર્થ ‘મેગી’માંથી ઝેરી તત્વ મળી આવ્યું જેના કારણે પ્રતિબંધ મુકવામાં આવ્યો ?
– સીસુ
૭. લેપ્રેસી (રકતપિત) શાના દ્વારા થાય છે ?
– જીવાણુ દ્વારા
૮. ઝિમ્બાબ્વે પ્રવાસે જનારી ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન તરીકે કોણ નિયુકત થયેલ છે ?
– અજિકય રહાણે
૯. ઈન્કયુબેશન પિરિયડ એટલે….
– રોગનાં જંતુ શરીરમાં પ્રવેશે ત્યારથી પહેલું લક્ષણ દેખાય ત્યાં સુધીનો સમયગાળો.
૧૦. ‘તમારે મહાન થવું છે ? તો મહાન સ્વપ્ન જુઓ, કારણ કે મહત્વ સ્વપ્ન તમને મહાન વિચારો આપશે, મહાન વિચારો જયારે કાર્યમાં પરિણમશે તયારે તમે મહાન થશો.’ – વિચાર કયા મહાપુરૂષના છે ?
– સંત તિરૂચલ્લુયર
૧૧. ‘મેક ઈન ઈન્ડિયા’નું સુત્ર કોણ આપ્યું ?
– નરેન્દ્રભાઈ મોદી
૧ર. વિશ્વની સૌથી ઝડપી ટ્રેન કયા દેશની છે ?
– જાપાન
૧૩. ‘આખ્યાન’ શબ્દ સૌપ્રથમ કયા કવિએ પ્રયોજયો છે ?
– ભાલણ
૧૪. The antonym/ opposite word of ‘include’ is…..
– exclude

૧પ. સોળમું વિશ્વ સંસ્કૃત સંમેલન કયા દેશમાં યોજાયું ?
– કંબોડિયા
૧૬. આઝાદી પછી સોમનાથ મંદિરની પ્રાણ-પ્રતીષ્ઠા કોના હાથે કરવામાં આવી હતી ?
– ડો. રાજેન્દ્ર પ્રસાદ
૧૭. ઓરીની રસીનો બીજો ડોઝ કયારે આપવામાં આવે છે ?
– ૧૬ થી ર૪ માસે
૧૮. ભારતમાં છોકરીઓની લગ્ન માટેની કાનૂની ઉંમર શું છે ?
– ૧૮ વર્ષ
૧૯. બાળકને પુર આહાર આપવાનું કયારે શરૂ કરવામાં આવે છે ?
– છ માસ પછી
ર૦. આયર્ન ફોલીક એસિડની ગોળી લેવાથી કઈ સામાન્ય આડઅસર જોવા મળે છે ?
– અહીં દર્શાવેલ તમામ
ર૧. ૧પ દિવસના બાળકને તાવ, ઉધરસ અને છાતી હાંફે છે તો બાળકને શું થયું હશે ?
– ટી.બી.
રર. Look……. you leap and speak……. you think.
– before & after

ર૩. by whom……… she…… these chocolates at the party?
– was, given

ર૪. હિપેટાઈટીસ-બીનો અર્થ ડોઝ જન્મ પછી કેટલા કલાકમાં આપવો જોઈએ ?
– ર૪ કલાક
રપ. પૂર્વપ્રસુતિ સંભાળ માટેનું આવશ્યક ઘટક કયો છે ?
– અહીં દર્શાવેલ તમામ
ર૬. ……… beautiful this place is !
– How

૩ર. વડાપ્રધાન સામન્ય જનસમાજ સાથે સંપર્ક જીવંત રાખવા દર મહિને કયો કાર્યક્રમ નિયમિતપણે કરી રહ્યા છે ?
– મનની વાત
૩૩. વિશ્વ વસ્તી દિવસ કયારે ઉજવવામાં આવે છે ?
– ૧૧ જુલાઈ

Previous articleભારતીય ખેલાડીઓની બોડી લેગ્વેન્જ સારી નહોતી : સહેવાગ
Next articleદેશમાં GST નું કલેક્શન સૌથી વધુ ૧૩૦૧૨૭ કરોડ