GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

103

RRB, PSI, GPSC
HTAT પરિક્ષાની
તૈયારી માટે

૬પ. બાળકને ઝાડા થયા હોય અને તેને ચીમટો ભરવાથી તેની ચામડી ધીમેથી પાછી આવતી હોય તેનો અર્થ એ કે……
– ડિહાઈડ્રેશન (નિર્જળીકરણ) છે.
૬૬. બાળકને કૃમિ હોય તો કૃમિનાશક દવા કઈ આપવામાં આવે છે ?
– આલ્બેન્ડાઝોલ
૬૭. મુખ્યમંત્રી અમૃતમ્‌ વાત્સલ્ય યોજનામાં કેટલાથી ઓછી આવક ધરાવતા કુટુંબોને લાભ આપવામાં આવે છે ?
– એક લાખ વીસ હજાર
૬૮. ‘અમૃત’ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો.
– સુધા
૬૯. ‘મે એક બિલાડી પાળી છે, એ રંગ બહુ રૂપાળી છે.- પંકિત કયા કવિની છે ?
– ત્રિભવુન વ્યાસ
૭૦. વિશ્વ પર્યાવરણ દિવસ કઈ તારીખે મનાવવામાં આવે છે ?
– પ જુન
૭૧. ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના કયા જિલ્લામાં અતિ મહત્વકાંક્ષી પ્રોજેકટ એવા ‘ગી અભ્યારણ્ય’નું આયોજન થયું છે ?
– પોરબંદર
૭ર. ડેન્ગયુ વિરોધી માસ કરયો ઉજવવામાં આવે છે ?
– જુલાઈ
૭૩. ધ એસોસીએટડ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી ઓફ ઈન્ડિયાના હાથ ધરાવેલા અભ્યાસ અનુસાર વિશ્વભરમાં યોગ ઈન્સ્ટ્રકટરની માગમાં નીચે મુજબ વધારો થઈ શકે છે ?
– ૩પ ટકા
૭૪. વિશ્વભરમાં પ્રાણીઓમાંથી કયા પ્રાણીના દુધમાં સૌથી શ્રેષ્ઠ પોષક તત્વો છે ?
– ભારતીય દેશી ગાય
૭પ. ભારતીય સેનાએ કયા દેશની સીમમાં જઈને આતંકવાદીઓને ઠાર કરી ભારતને ગૌરવ અપાવ્યું ?
– મ્યાનમાર
૭૬. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસઘંચાલક કોણ છે ?
– શ્રી મોહનરાવજી ભાગવત
૭૭. ફેરનેસ ક્રીમની લાખો રૂપિયાની પણ, લોકોને ભ્રમિત કરનારી જાહેરાત માટે ના પાડનાર અભિનેત્રીનું નામ જણાવો.
– કંગના રનૌત
૭૮. સગર્ભાની વહેલી નોંધણી કેટલા અઠવાડિયામાં થવી જોઈએ ?
– બાર અઠવાડિયા
૭૯. નીચે દર્શાવેલ શબ્દોમાં કયા શબ્દની જોડણી સાચી છે ?
– શીર્ષક
૮૦. ગાંધીજીની આત્મકથાનું નામ જણાવો.
– સત્યાના પ્રયોગો
૮૧. આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા કોણ છે ?
શ્રી શ્રી રવિશંકરજી
૮ર. સંધિ કરો : ‘પો + અન’ ?
– પવન
૮૩. આયુર્વેદાચાર્યો અને યોગાચાર્યોના મતે, આપણા ખોરાકમાં કયા ત્રણ ‘ધીમા ઝેર’ છે જે ઓછામાં ઓછા પ્રમાણમાં લેવા હિતાવહ છે ?
– મીઠુ, ખાંડ, મેંદો
૮૪. ………. getting godd mraks, he worked very hard.
– Wtih a view to

૮૫. નીચેનામંથી કયો રોગ મચ્છરથી થતો નથી ?
– ચાંદીપુરા
૮૬. Some songs from old Hindi films…….. by me now.
– are being sung

૮૭. ગુજરાતના સાગરકાંઠાની લંબાઈ જણાવો.
– ૧૬૬૩ કી.મી.
૮૮. મોઢેરાનું સુર્યમંદિર કયા અરસામાં બનેલું છે ?
– ઈ.સ. ૧૦ર૬-ર૭
૮૯. નીચેનામાંથી કયા સંજોગોમાં મહિલાને આંકડી (આઈ.યુ.સી.ડી.)મુકી ન શકાય ?
– અહીં દર્શાવેલ ત્રણેય
૯૦. શબ્દ સમુહ માટેનો એક શબ્દ્ય દર્શાવતી નીચેની જોડીઓ પૈકી કઈ જોડી સાચી નથી ?
– મર્મને જાણકાર – વિદ્વાન

Previous articleધોનીને પોતાની જીંદગીનો કોચ ગણાવતો હાર્દિક પંડ્યા
Next articleદિવાળીનો તહેવાર એટલે પ્રકાશનું પર્વ