મહંત શંભુનાથજીના અધ્યક્ષ સ્થાને ભવ્ય શોભાયાત્રા તથા સત્કાર સમારંભ યોજાયો

100

શહેરના ચિત્રા-સિદસર રોડ ખાતે રાધેશ્યામ રેસીડેન્સી સોસાયટી દ્વારા ભવ્ય શોભાયાત્રા સવૈયાનાથની જગ્યાના ગાદીપતિ ઝાંઝરકા વાળા પ.પૂ.ઘ.ઘુ મહંત શંભુનાથજીના અધ્યક્ષ સ્થાને ભવ્ય શોભાયાત્રા તથા સંતોનું સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રવીણભાઈ ખીમજીભાઈ પડાયા તથા રતનબેન પ્રવીણભાઈ પડાયા એ ડી.જેના સથવારે વાજતેગાજતે સમાયું કરવામાં આવ્યું હતું તથા પરિવાર બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleઆજે શહેર અને જિલ્લામાં આવેલ વિવિધ મંડળો, વિસ્તારોમાં દ્વારા તુલસી વિવાહ ભવ્ય ઉજવણી થશે
Next articleભાવનગર જિલ્લાના અલંગ ખાતે લીલા ગેમ્સ દ્વારા એક દિવસીય રમતોત્સવનું આયોજન કરાયું