ચત્રભુજગીરીબાપુની અંતિમયાત્રામાં આખુ ગામ જોડાયું

90

ઠળિયા મુકામે વાઘ ગીરી બાપુના ચેલા ચત્રભુજગીરીબાપુ આજે દેવલોક પામ્યા હતા તેમની શોભાયાત્રા ડીજે સાથે ઠળિયા ગામ માં નીકળેલ ત્યારબાદ સંતો મહંતોની હાજરીમાં બાપુને આશ્રમમાં જ સમાધિ આપવામાં આવી આ શોભાયાત્રામાં ઠળિયા સમસ્ત ગામ જોડાયેલ હતું બાપુના સેવકો મા દુઃખની લાગણી જોવા મળી હતી

Previous articleશહેરના ગરીબ વિસ્તારોમાં અઠવાડિયામાં ત્રણ દિવસ કરાશે પૌષ્ટિક ખીચડીનું વિતરણ
Next articleસિહોરના કનાડ ગામે દીપડાએ વાછરડાનું મારણ કરતા ફફડાટ