તળાજા જકાતનાકા નાળા નીચે કચરામાં આગ

56

શહેરના તળાજા જકાતનાકા પાસે આવેલા નાળા નીચે ગત રાત્રીના કચરાના ઢગલામાં કોઇ કારણો સર આગ લાગી હતી જેની જાણ ફાયર બ્રિગેડને કરાતા ફાયર સ્ટાફે ઘટના સ્થળે દોડી જઇ એક ગાડી પાણીનો છંટકાવ કરી આગ બુજાવી દીધી હતી.આગનુ કારણ જાણવા મળેલ નથી.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleભાવનગરમાં નેશનલ બાસ્કેટબોલ લીગ ટુર્નામેન્ટનું સમાપન