કોંગ્રેસે કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમા સમક્ષ કેક કાપીને ઉજવ્યો ભાવનગરનો જન્મ દિવસ

48

અખાત્રીજ પર્વે ભાવસભર ભાવનગરએ ૨૯૯ વર્ષ પુરા કર્યાં અને ૩૦૦માં વર્ષમાં પ્રવેશ કર્યો. શહેરનો જન્મોત્સવ ઉજવવા મહાપાલિકાએ કોઇ આયોજન કર્યું ન હતું પરંતુ ભાજપ-કોંગ્રેસે પોત-પોતાની રીતે ભાવેણાનો જન્મદિવસ ઉજવ્યો. ભાજપના મંત્રી જીતુભાઇ પ્રેરિત સમિતિએ રંગારંગ રીતે કાર્નિવલ યોજી ભાવેણાનો જન્મદિવસ યાદગાર રીતે ઉજવ્યો તો કોંગ્રેસે પણ પોતાની રીતે મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમા સમક્ષ કેક કાપીને ભાવનગરના જન્મ દિવસની સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરી હતી.

Previous articleભાણગઢમાં દિવંગત કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાનું યુવરાજ જયવીરરાજસિંહજીના હસ્તે થયું અનાવરણ
Next articleભરતનગરમાં ૧૦ વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર આરોપીને ૧૪ વર્ષ સખ્ત કેદની સજા