ઢસામાં મહિલા મંડળ દ્વારા ભાગવત કથા

47

ઢસા ખાતે મહિલા મંડળ દ્વારા શ્રીમદ્દ ભાગવત જ્ઞાનયજ્ઞનો ગત શુક્રવારથી પ્રારંભ થયો છે. શ્રી સાંઈનાથ મંદિર ખાતે આ કથામાં વ્યાસપીઠ પરથી રંઘોળાના શ્રી વૈશાલીબહેન આચાર્ય ભાગવત રસપાન કરાવી રહ્યા છે.

Previous articleઆજથી કાળાનાળાની તમામ હોસ્પિટલોમાં વીજ કાપ, ગરમીમાં દર્દીઓ શેકાશે
Next articleતળાજામાં આશુતોષ અન્નક્ષેત્ર દ્વારા ઝૂંપડપટ્ટીના બાળકોને ચપ્પલ વિતરણ