ટ્રેન નીચે ઝંપલાવી યુવાનનો આપઘાત : પોલીસ દોડી ગઈ

984

 

ભાવનગર શહેરના નારી ગામ નજીક મહુવાથી ભાવનગર આવતી ટ્રેન તળે અજાણ્યા યુવાને ઝંપલાવી આપઘાત વ્હોરી લીધો હતો.

પ્રાપ્ત વિગત મુજબ ગત મોડી સાંજે મહુવાથી ભાવનગર આવતી પેસેન્જર ટ્રેન નારી ગામ નજીક પહોંચી ત્યારે કોઈ અજાણ્યા યુવાને ટ્રેન તળે ઝંપલાવી આપઘાત વ્હોરી લીધો હતો. બનાવની જાણ થતા બોરતળાવ પોલીસ મથકનો સ્ટાફ બનાવ સ્થળે દોડી જઈ જરૂરી કેસ કાગળો કરી મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે.

Previous articleપાલીતાણા ખાતે સ્વ.રાજીવ ગાંધીની પૂણ્યતિથિ નિમિત્તે કાર્યક્રમ યોજાયો
Next articleઅપહરણના ગુનામાં બે વર્ષથી ફરાર શખ્સ વલ્લભીપુરથી ઝડપાયો