ઘોેઘા ખાતે પર્યાવરણ દિન નીમિત્તે વૃક્ષારોપણ

1484

ઘોઘા સામાજીક વનીકરણ રેન્જ અન્વયે આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે અગ્રણીઓ તતા વનકર્મીઓના હસ્તે લોકોને વિનામુલ્યે છોડ રોપાઓનું વિતરણ કરવામાં આવ્યુ હતું તેમજ સરકારી પડતર જમીનોમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ ઉજવણીમાં વિવિધ સરકારી કચેરીના અધિકારીઓ તથા પર્યાવરણ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleદેસાઈનગર નજીક બાઈક અથડાવા બાબતે યુવાન પર ટોળાનો હુમલો
Next articleપાલીતાણામાં વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે વૃક્ષારોપણ કરાયું