તળાજામાં ચારણ-ગઢવી સમાજ દ્વારા આવેદન

1653

તાજેતરમાં કોઈ અજ્ઞાત શખ્સે સોશ્યલ મિડીયા ફેસબુક પર લાખો – કરોડો લોકોના આસ્થા સ્વરૂપ મોંગલમાં વિશે અભદ્ર ટીકકા ટીપ્પણી કરતા લોકોની લાગણી દુભાઈ છે અને આવી અભદ્ર  ટીક્કા ટીપ્પણી કરનારાઓ સામે ભારે  રોષ ભભુકી ઉઠ્યો છે ત્યારે તળાજ તાલુકામાં વસતા ચારણ- ગઢવી સમાજના લોકો દ્વારા રેલી યોજી આરોપીઓને કડક સજાની માંગ સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું.

Previous articleજેસર ગામે તીનપત્તીનો જુગાર રમતાં પાંચ પત્તાબાજ ઝડપાયા
Next articleશિક્ષણ-આરોગ્યના સેવા ક્ષેત્રોની સંસ્થાઓને પ્રોત્સાહિત કરાશે : રૂપાણી