દાઠા પો.સ્ટે.નાં કર્મીનો વિદાય સમારોહ

1100

તળાજાના દાંઠા પોલીસમાં ફરજ બજાવતા અને મુળ વતન તળાજાનો કામરોલનાં વતની જામનગર, મહુવા, તળાજા, બગદાણા પાલીતાણા સહિત અનેક જગ્યાએ ફરજ બજાવી અને કુશળ કામગીરી કરેલ મહાવીરસિંહ ગોહિલ રીટાયર્ડ થતા પી.એસ.આઈ મકવાણા તળાજા સર્કલ પી.એસ.આઈ. ચૌધરી મહુવા તળાજા પોલીસ સ્ટાફ અને પંથકનાં સરપંચો આગેવાનો દ્વારા ફુલહારથી અને માતાજીની મુર્તિ અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવેલ.

Previous articleભાવ. જિ.પં. દ્વારા હૃદયરોગના દર્દીઓને ધડકન સુધારશે ‘યોજના ધડકન’
Next articleપાલીતાણા માનસિંહજી હોસ્પિટલ બ્લડબેંકમાં લોહી નથી : દર્દીઓ પરેશાન