લોકસરકારમાં જિલ્લા કો-ઈન્ચાર્જ તરીકે સિહોરના શ્યામ જોશીની થયેલી નિમણુંક

2766

ગુજરાત વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ અને કોંગ્રેસ પક્ષ દ્વારા લોક પ્રશ્નોને વાચા આપવા અને લોકશાહીની પરંપરા વધુ મજબુત બનાવવા લોક સરકારની રચના કરવામાં આવી છે ત્યારે સિહોરના આઈ.ટી. સેલના યુવા નેતા શ્યામ જોશીને ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીના સીધા માર્ગદર્શનમાં શરૂ કરવામાં આવેલ લોક સરકાર કાર્યક્રમ અંતર્ગત ભાવનગર જિલ્લા કો-ઈન્ચાર્જ તરીકે સિહોરના શ્યામ જોશીની નિમણુંક થતા સિહોર કોંગ્રેસમાં આનંદ છવાઈ ગયો હતો. જ્યારે શ્યામની નિમણુંકથી પ્રદેશના યુવા નેતા મિલન કુવાડીયા, પ્રમુખ પ્રવિણભાઈ રાઠોડ સહિત અગ્રણીઓએ શુભેચ્છાઓ પાઠવી હતી.

Previous articleભરચોમાસે ભરપુર વિકાસ..!
Next articleનંદકુંવરબા કોલેજમાં કુકીંગ સ્પર્ધા