કોળી સમાજનાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ

1347

કોળી સમાજ જાગૃતતા અભિયાન દ્વારા સી-ગ્રીન રેસ્ટોરન્ટ અકવાડા ખાતે કોળી સમાજના ૨૫૦ તેજસ્વી તારલાઓને મોમેન્ટો આપીને સન્માન કાર્યક્રમ યોજાયો. જેમાં કોળી સમાજના અતિથી વિશેષ તરીકે ભદ્રેશભાઈ ચૌહાણ, અશોકભાઈ ભાલીયા, ડો.કિરીટભાઈ પરમાર અને સમાજનાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાથે ન્યુઝ આવાઝ કોળી ક્રાંતી સંગઠન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ તેમજ સમાજના વિવિધ ક્ષેત્રના  સીધ્ધી પ્રાપ્ત કરેલી બહેનોને પણ શાલ ઓઢાડીને સન્માનીત કરાયા હતા.

Previous articleબાળકોને હિંસાનો કે પ્રેમનો માર્ગ આપવો તે માવતરે જોવાનું છે : હમસુખભાઈ પટેલ
Next articleરથયાત્રા રૂટ પર ફલેગ માર્ચ