મોનાર્ક સ્કુલમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

1206

શ્રીજી એજ્યુકેશન સેવા ટ્રસ્ટ તેમજના બાર્ડના સહયોગથી લાઠી મોનાર્ક સ્કુલમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં બાળકો અને ખેડૂતોને વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં નાબાર્ડના નીલેશભાઈ શાહ, શિક્ષણ અધિકારી   ગોપાલભાઈ અને સંસ્થાની ટીમ પ્રોજેક્ટ મેનેજર પ્રિયાબેન જોશી અને શાળાના ટ્રસ્ટી મનોજ સિંહ ગોહિલ હાજર રહ્યા હતા.

Previous articleકોંગ્રેસ પાર્ટી હંમેશા વેરઝેરનું વાવેતર કરે છે : ભરત પંડ્યા
Next articleગુજરાતને ભણતું કરવા રૂપાણીએ ‘મિશન વિદ્યા’ લોન્ચ કર્યુ