ગૌરીવ્રતનું સમાપન બોરતળાવ ખાતે ભીડ

1247

નાની બાળાઓના મોળાકત (ગૌરીવ્રત)નું આજરોજ ગુરૂ પુનમના દિવસે સમાપન થયું હતું. જેને લઈને સાંજના સમયે બોરતળાવ જળાશય ખાતે જળમાં જુવારાનું વિસરજન કરવા ભારે ભીડ જામી હતી. આ વ્રતના સમાપનને લઈને રાત્રે બાર વાગ્યા સુધી જાગરણ પણ કરવામાં આવશે.

Previous articleદારૂથી હૃદયને ફાયદો ? ભ્રામક પ્રચારની માયા જાળ!!
Next articleપ્રાભારીમંત્રી ભુપેન્દ્રસિંહે સંતો-મહંતો અને ધર્મગુરૂઓના આર્શિવાદ મેળવ્યા