કોર્પોરેટર ગીતાબેન બારૈયા દ્વારા ગુરૂપુજન

1416

શહેરના વિઠ્ઠલવાડી પંચનાથ મહાદેવ મંદિર, ચામુંડાનગરના હનુમાનજી મંદિર સહિતના વિવિધ સ્થળોએ કોર્પોરેટર ગીતાબેન બારૈયા, નરેન્દ્રસિંહ જાડેજા, વિજયભાઈ, ભરતભાઈ મકવાણા સહિતે ગુરૂપુર્ણિમાં નિમિત્તે સંતો-મહંતોનું પુજન અર્ચન કર્યું હતું.

Previous articleભાજપ મહિલા મોરચા દ્વારા વૃક્ષારોપણ
Next articleભાજપ મહિલા મોરચા દ્વારા ગુરૂપુજન