ગુરૂપનમ નિમિત્તે શાંતિહવન

883

શહેરના દેસાઈનગર ઝવેરભાઈની વાડી શેરી નં.પ ખાતે બાળ ગોપાલ મિત્ર મંડળ દ્વારા ગુરૂપુનમ નિમિત્તે શાંતી હવનનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં ભાવીકો જોડાયા હતાં. તેમજ મહાપ્રસાદનો લાભ લીધો હતો.

Previous articleધંધુકા ખાતે ગુરૂપુર્ણિમા પર્વની થયેલી ઉજવણી
Next articleસરકારી વિનયન, વાણિજય કોલેજ-જાફરાબાદમાં ‘વૃક્ષારોપણ અને ગુરુપૂર્ણિમાનો કાર્યક્રમ ઉજવાયો’