નિષ્ઠા ફાઉન્ડેશન દ્વારા ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો

954

શહેરના આખલોલ જકાતનાકા વિસ્તારમાં આવેલ મહાદેવનગર સ્થિત શાળા નિષ્ઠા ફાઉન્ડેશનના ઉપક્રમે ધો.૧ થી ૧ઢમાં સારા પર્સન્ટેજ સાથે ઉતીર્ણ થયેલ વીદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા ઈનામ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં દેશના સિમાડે રખોપા કરતા વિર જવાનોના હસ્તે બાળકોને પુરસ્કાર આપી પ્રોત્સાહિત કર્યા હતાં. આ  કાર્યક્રમમાં નિષ્ઠા ફાઉન્ડેશનના મહેશભાઈ પંડયા, કુલદિપભાઈ ગઢવી, અનિરૂધ્ધસિંહ નરેન્દ્રસિંહ આરતીબેન પંડયા સહિતના  સભ્યો જોડાયા હતાં.

Previous articleમિત્રના મૃતદેહ પાસે રડમસ ચહેરે બેસી રહ્યા અડવાણી !!!
Next articleઆરોગ્ય જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો