બહેરા-મુંગા શાળાના બાળકોને પાઉંભાજી અપાઈ

1187

શહેરની બહેરા-મુંગા શાળા ખાતે બક્ષીપંચ મોરચો ભાવનગર શહેરના પ્રમુખ અમુલભાઈ ચૌહાણ દ્વારા સંસ્થાના ૩૦૦થી વધુ બાળકોને પાઉંભાજીનો નાસ્તો તેમજ આઈસ્ક્રીમ ખવરાવી આનંદ માણ્યો હતો. આ પ્રસંગે બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ ડો.એમ.જી. સરવૈયા, મંત્રી હરેશભાઈ સહિત ઉપસ્થિત રહ્યાં હતા.

Previous articleસગીરાનું અપહરણ કરી કારમાં દુષ્કર્મ આચર્યુ !
Next articleમોબાઈલ કોર્ટની ઝપટમાં ૨૦ દિવસમાં ૧૨૦૦ લોકો