કુંભારવાડામાં ડીમોલેશન

1649

ભાવનગર મહાપાલિકા દબાણ હટાવ સેલ દ્વારા આજે શિવાજી સર્કલથી લીંબડીયુ વાળા રોડ પટ્ટેથી તથા કુંભારવાડા વિસ્તારમાં આવેલ બાનુબેનની વાડી શિતળા માતા મંદિર વિસ્તારમાં માલધારીઓ દ્વારા કરાયેલ દબાણો દુર કરવામાં આવ્યા હતાં.

Previous articleહાદાનગર મુખ્યમંત્રી આવાસ યોજનાના પાર્કિંગમાં જુગાર રમતા સાત ઝડપાયા
Next articleન.પા.ના પૂર્વ ઉપપ્રમુખની તિક્ષણ હથિયારો વડે હત્યા