લાખણકા ગામે કૃપોષણ નાબુદી અભિયાન

1230

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કુપોષણ નાબુદી અભિયાન અંતર્ગત લાખણકા ગામે આંગણવાડી કેન્દ્ર નં.રમાં પોષણ માસ અભિયાન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સીડીપીઓ જોશી, અરૂણાબેન, તલાટી ખવડભાઈ, ભરતસિંહ પઢીયાર, આંગણવાડી વર્કરો, તેડાગર બહેનો, ગ્રામજનો ઉપસ્થિત રહેલ અને રાજયભરમાંથી કુપોષણ દુર કરવા પ્રતિજ્ઞા લીધી હતી.

Previous articleબ્રહ્મસમાજની બે દિવસીય ચિંતન શિબિર યોજાશે : યજ્ઞેશ દવે
Next articleજયજનની વિદ્યાલયમાં શિક્ષકદિન ઉજવાયો