ઝુલેલાલ મંદિર સિંધુનગરમાં રાજભોગ દર્શન

751

શહેરનાં જુનુ સિંધુનગર ખાતે આવેલ ઝુલેલાલ મંદિર ખાતે ચાલી રહેલા ચાલીસા સાહેબનાં વ્રતની ઉજવણીનાં ભાગરૂપે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેમાં આગામી બીજનાં દિવસે મંગળવારે ૫૬ ભોગ ધરાવાશે તે પૂર્વે આજે શુક્રવારે પંરપરા મુજબ ઝુલેલાલ ભગવાનને રાજભોગ ધરાવવામાં આવ્યો હતો જેનાં દર્શનનો લાભ સીંધી સમાજનાં ભાઈઓ-બહેનોએ લીધો હતો.

Previous articleબોટાદ યાર્ડનાં ડિરકટરો દ્વારા ધરણા
Next articleપાલીતાણા પંથકમાં હાર્દિકના સમર્થનમાં ઉપવાસ, ધરણા અને રામધૂન બોલાઈ