તંત્રની દાનત ઉજાગર કરતા ઉકરડા- ગંદકી

985

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં જાહેર સ્વચ્છતા અંગે જે દાવાઓ કે વાતો કરવામાં આવે છે તે તદ્દન પાયા વિહોણી છે લોકો તંત્રની કામગીરીને લઈને વેધક સવાલો ઉઠાવી રહ્યા છે. ત્યારે તંત્રની બેદરકારી છડે ચોક છતી થઈ રહી છે શહેરના ભીલવાડા સર્કલ રાણીકા સહિતના વિસ્તારોમાં ઠેર-ઠેર ગંદકી કુડા કચરાના પુંજ લોકો માટે માથાના દુઃખાવા સમાન બન્યા છે.

Previous articleસરકાર મેકીંગ ઈન્ડિયા માટે કામ કરે છે જયારે કોંગ્રેસ બ્રેકિંગ ઈન્ડિયા માટે : શાહ
Next articleદયાળ ગામે શિવ મહાપુરાણ કથા યોજાઈ