તલાટીઓ દ્વારા આવેદનપત્ર અપાયું

1064

ભાવનગર તલાટી કમ મંત્રી મંડળ દ્વારા પોતાના વિવિધ પ્રશ્નો અંગે સરકારમાં કરાયેલી રજૂઆતને સકારાત્મક નિર્ણય ન આવતા રાજ્યભરની સાથોસાથ આજે કાળી પટ્ટી ધારણ કરીને ફરજ બજાવવા ઉપરાંત આવેદનપત્ર આપ્યું હતું. આગામી તા.૧૭ના રોજ પેનડાઉન, ર૦ના રોજ માસ સી.એલ. મુકી સ્થાનિક કક્ષાએ દેખાવો કરવા ઉપરાંત ર ઓક્ટોબરે ધરણાનો કાર્યક્રમ આપવામાં આવશે તેવી ચિમકી આપવામાં આવેલ.

Previous articleબોટાદ-ગઢડા પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદ આવ્યો
Next articleગારિયાધારમાં થયેલ ચોરીના ગુનામાં ગામનો શખ્સ મુદ્દામાલ સાથે ઝડપાયો