ભારત બંધના એલાનને પાલીતાણામાં મિશ્ર પ્રતિસાદ

835

મોંઘવારીથી ત્રસ્ત પ્રજા, પેટ્રોલ-ડીઝલના ભાવવધારા સહિતના મુદ્દાઓને લઈ કોંગ્રેસ દ્વારા ભારતબંધનું એલાનમાં આજે પાલીતાણા બંધ કરાવવા જિલ્લા પ્રમુખ પ્રવિણભાઈ રાઠોડ, ડાયાભાઈ ચોસલા, પ્રેમજીભાઈ ભીલ, પ્રવક્તા અબ્બાસભાઈ માંકડા સહિતના જોડાયા હતા તેમજ રામધૂન પણ લેવાઈ હતી અને ચક્કાજામ કરતા પોલીસ દ્વારા કોંગ્રેસના ૩૦ વ્યક્તિને અટકાયત કરી બાદ છોડી મુક્યા હતા. સવારે બંધ કરાયા બાદ બપોરે બધુ રાબેતા મુજબ ચાલુ થઈ ગયું હતું.

Previous articleભાવનગરમાં કોંગ્રેસના બંધને મિશ્ર પ્રતિસાદ
Next articleપાલીતાણા કન્યા વિદ્યાલયમાં જૈન મુનિનું વ્યાખ્યાન યોજાયું