વરતેજમાં ફ્રી નિદાન કેમ્પ યોજાયો

867

લીમડીવાળા ચોકમાં આવેલ ‘હુસૈનીબાગ’મુકામે ફ્રિ નેત્ર કેમ્પનું આયોજન કરવામાં આવેલ જમીન વિાકસ બેંકના ચેરમેન કે.કે. ગોહિલના વરદ હસ્તે પ્રારંભ કરવામાં આવેલ આ પ્રસંગે કાદરભાઈ પિરવાણી કાનભા ગોહિલ અગ્રણીઓ હાજર રહેલ ફિ નેત્ર કેમ્પમાં કુલ તેરસોથી વધુ લાભાર્થીઓએ લાભ લીધો હતો ગ્રામ્યજનોને મફત નંબરના ચશ્મા વિતરણ કરવામાં આવેલ.

Previous articleનંદકુંવરબા કોલેજમાં વર્કશોપ યોજાયો
Next articleગારિયાધારમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો