વલભીપુરમાં ઈકો ફ્રેન્ડલી ગણપતિનું વિસર્જન

898

ગણેશ ચતુર્થીથી શરૂ થયેલ ગણેશોત્સવમાં ત્રણ દિવસના ગણપતિની સ્થાપના કરનાર ભાવિકોએ આજ રોજ ગણપતીજીને વાજતે-ગાજતે વિદાય આપી હતી ત્યારે વલભીપુર ખાતે ભદ્ર શેરીમાં દેવેન્દ્રભાઈ મકવાણા (મિસ્ત્રી)ના ઘરે વર્ષોથી માટીના ગણેશજીની મુર્તિ બનાવી ખુબ શ્રધ્ધાપુર્વક ગણેશોત્સવ ઉજવી રહ્યા છે ત્યારે આજે ત્રીજા દિવસે વાજતે-ગાજતે વિદાય આપેલ હતી. જેમાં સમગ્ર ભટ્ટ શેરી સહિતના ભાવિભક્તોએ પુજા-અર્ચના કરી લાભ લીધેલ હતો.

Previous articleઘોઘા ગામે માર્ગ વચ્ચે અકસ્માતનું ઈજન
Next articleજાફરાબાદના બલાણા ગામે તળાવમાં ન્હાવા પડેલ ત્રણ બાળાના ડુબી જતા મોત નિપજયાં