ઈન્દિરાનગર ખાતે ગણપતિ ઉત્સવનો પ્રારંભ

1023

ઈન્દીરાનગર મા યાર્ડના દરવાજા નજીક આવેલ મઢુલી મુકામે ત્રણ દિવસનો ગણેશ ઉત્સવ ધામ-ધૂમથી પ્રારંભ કરવામાં આવેલ છે ખૂબજ મોટી સંખ્યામં ભાવિકો આ ઉત્સવમાં ભાગ લઈ રહ્યા છે.

Previous articleવરતેજ ખાતે મઢુલી ગૃપ દ્વારા ગણેશોત્સવ
Next articleઆવક-જાવકના હિસાબો મુદ્દે ચાલ્યો ચર્ચાનો દૌર