સિંધી સમાજ દ્વારા ચાલીસા વ્રતનું સમાપન

867

ભાવનગર શહેરમા વસતા સિંધી સમાજ દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ ચાલીસા વ્રતનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ વ્રતના આજે ૪૦ દિવસ પૂર્ણ થતા ભગવાન ઝુલેલાલના અલગ અલગ મંદિરોમાં મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકો એકઠા થયા હતા અને વિશાળ શોભાયાત્રા યોજી જુના બંદરની ખાડી ખાતે વ્રતનું ભાવપૂર્ણ રીતે સમાપન કર્યુ હતું.

Previous articleવિશ્વ ઓઝોન સંરક્ષણના ચિત્રો દોરીને ૩૯૪ ચિત્રકારોએ પર્યાવરણ રક્ષણનો સંદેશ આપ્યો
Next articleપ્રજ્ઞાપંથી અવાજના અજવાળે વિશિષ્ટ પ્રદર્શનનું આયોજન