ગણપતિજીના અન્નકુટના દર્શન

843

શહેરના ભરતનગર ખાતે રહેતા આશિષભાઈ અમૃતલાલ ગઢીયાએ ઈકો ફ્રેન્ડલી ગણપતિજીની પોતાના ઘરે સ્થાપના કરી નવદિવસનું ઉત્સવનું આયોજન કર્યુ છે. જેમાં આજરોજ ગણપતિજીને અન્નકુટ ધરાવ્યો હતો. જેનો પરિવારજનો, સ્થાનિક રહિશોએ દર્શનનો લાભ લીધો હતો.

Previous articleગૌતમેશ્વર ખાતે સફાઈ અભિયાન યોજાયું
Next articleસિહોરમાં વરલી-મટકાના આંકડા લેતો શખ્સ ઝડપાયો