અક્ષરવાડી, લોખંડબજાર સ્વામીનારાયણ મંદિરે જળજલણી એકાદશી ઉજવાઈ

1127

ચોમાસા દરમ્યાન થયેલા વરસાદમાં નદી-નાળા, જળાશયોમાં થયેલા નવા નીરના વધામણા ભગવાન સ્વામીનારાયણે ભાદરવા સુદ૧૧ના દિવસે કરેલા ત્યારે આ દિવસે જળજીલણી એકાદશી તરીકે .જવાય છે. સ્વામિનારાયણ મંદિર લોખંડ બજાર ખાતે તેમજ બીએપીએસ સંસ્થા અક્ષરવાડી ખાતે આજે જળજીલણી એકાદશી નિમિત્તે ભગવાનને કૃત્રિમ તળાવબ નાવી નૌકા વિહાર કરાવાયો હતો. આ પ્રસંગેના દર્શન કરવા બનને મંદિરોએ હરિભકતો ઉમટી પડ્યા હતાં. અને દર્શનનો લાભ લઈને ધન્યા બન્યા હતાં.

Previous articleત્રણ ચોરાઉ મોબાઈલ સાથે મોતીતળાવનો શખ્સ ઝડપાયા
Next articleશહેરમાં ૩પ જેટલા તાજીયા પડમાં આવ્યા