ભાવનગરમાં રપ થી ર૮ સુધી કરાટે સેમિનારનું આયોજન

871

કરાટે એકેડેમી ઓફ જાપાન ગોજુરીયુ કરાટે-ડો ઈન્ડિયાના ચીફ ઈન્સ્ટ્રક્ટર ૪ ડીગ્રી બ્લેક બેલ્ટ સેન્સઈ પ્રદિપભાઈ પારેખ દ્વારા તા.રપ થી ર૮ સપ્ટેમ્બર દરમ્યાન એક કરાટે સેમીનારનું આયોજન ઘોઘાસર્કલ ખાતે કરવામાં આવેલ છે. જેમાં ૭ ડિગ્રી બ્લેક બેલ્ટ શિહાન સ્ટેનઝીઓના અને તેની ટીમ ઈટાલીથી ખાસ એડવાન્સ કરાટે તાલીમ આપવા આવી રહ્યાં છે. જેમાં ખૂબ મોટીસંખ્યામાં વિદ્યાર્થીઓને લાભ મળશે.

Previous articleનંદકુંવરબા કોલેજ દ્વારા ફેશન એક્ઝિબિશન
Next articleઆતાભાઈ ચોક ખાતે ગોલ્ડન આર્કમાંથી હુક્કાબાર ઝડપાયું : હુક્કો પીતા ૮ જબ્બે