વિજ શોક લાગતા ૩૦ ફલેમીંગોના મોત

1433

ભાવનગર શહેરનામાં વિજતંત્ર અને વન વિભાગની ગંભીર બેદરકારીને લઈને અવાર-નવાર કુંભારવાડા વીસ્તારમાં પરદેશી પંખીઓ વિજ કરંટથી મોતને ભેટી રહ્યા છે. આવી ઘટનાનું ફરિ એકવાર પુનરાવર્તન થયું છે. જેમાં નવા બંદર વિસ્તારમાં આવેલ એક મીઠાના અગર પાસે ખોરાક પાણીની શોધમાં આવી ચડેલ યાયાવર પંખી ફ્લેમીંગો અત્રેથી પસાર થતી હાઈટેન્શન વીજ લાઈનને અડકી જતા વિજ શોને લઈને એક બાદ એક ૩૦ ફલેમીંગો મોતને ભેટયા હતાં.

Previous articleદેસાઈનગર પાસેથી ૩ બાઈક ચોર ઝડપાયા
Next articleપ્રતિ સ્પર્ધીઓને ટકકર આપવા એસ.ટી. તંત્ર સજજ