જલેબી, ચોળા ફળીની ધરાકી

711

તિથીક્ષયના કારણે બે દિવસ દશેરાની થઈ રહેલા ઉજવણીમાં ભાવનગર શહેરના મીઠાઈ-ફરસાણના વેપારીઓ, દ્વારા બે દિવસ જલેબી, ચોળાફાળીનું વેચાણ કરવામાં આવેલ છે. જેમાં આજે પ્રથમ દિવસે શહેરની મીઠાઈ-ફરસાણની દુકાનોમાં જલેબી- ચોળાફળી સહિતનું વેચાણ કરવામાં આવેલ. જો કે આજે ધરાકી ઓછી રહી હોવાનું વેપારીઓમાં ચર્ચાઈ રહ્યું હતું.

Previous articleસિહોર ક્ષત્રિય રાજપુત  સમાજ દ્વારા શસ્ત્રપૂજન
Next articleશહેરના જવાહર મેદાન અને ચિત્રા માર્કેટીંગ યાર્ડમાં રાવણદહન કરાશે