સિહોર ક્ષત્રિય રાજપુત  સમાજ દ્વારા શસ્ત્રપૂજન

1057

સિહોર ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા દશેરા મહોતસવ તથા શસ્ત્રપૂજન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં દરબારગઢ ખાતેથી શોભાયાત્રા સ્વરૂપે નિકળી ટાઉનહોલ પહોંચ્યા હતા જયાં શસ્ત્ર પૂજન કરવામાં આવેલ. ત્યારબાદ ઈનામ, વિતરણ સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો, યુવાનો ઉપસ્થિત રહ્યા હતાં.

Previous articleસોનગઢના બંધ મકાનમાંથી રૂા.ર.૪૦ લાખની મત્તા ચોરાઈ
Next articleજલેબી, ચોળા ફળીની ધરાકી