મૂસ્તાકભાઈ વાસાયાનું પૂ. બાપુ દ્વારા સન્માન

651

મહુવાના તલગાજરડા મુકામે પૂ. મોરારિબાપુની ચાલતી માનસ ત્રિભુવન કથાના પ્રથમ દિવસથી જ હાજર રહીને તસવીરો સાથે સમાચાર આપી રહેલા ‘લોકસંસાર’ દૈનિક ભાવનગરના પ્રતિનિધિ મુસ્તાકભાઈ વસાયા સહિત્‌ મીડીયા કર્મચારીઓનું આજે વ્યાસપીઠ પરથી પૂ. મોરારિબાપુએ રામનામ લખેલી શાલથી સન્માન કર્યુ હતું.

Previous articleકુંભારીયા ગામે વીમા કંપનીના અધીકારીઓ દ્વારા ક્રોપ કટીંગ
Next articleપ્રમાણિકતાથી કમાણી કરતો શ્રમિક મારા માટે ત્રિભુવન છે