ઈશ્વરિયામાં પતંજલિ યોગ શિબિર

641

પતંજલિ યોગ પીઠ અંતર્ગત ઈશ્વરિયા ગામે શુક્રવાર તા. ૯ થી મંગળવાર તા. ૧૩ દરમિયાન યોગ શિબીર યોજાઈ ગઈ, જેમાં બાળ સંસ્કાર કેન્દ્ર સાથે યોગ પ્રચારક જિગ્નેશભાઈ પટેલ દ્વારા યોગ ચિકીત્સા અને ધ્યાન શિબીરનો ગ્રામજનોને લાભ મળ્યો. દિલીપભાઈ સોલંકીના સંકલનથી યોજાયેલ આ શિબિર સાથે યોગ સમિતિની રચના કરવામાં આવી હતી. યજ્ઞ પણ યોજાયો હતો.

Previous articleમગફળીની ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા અંગેની યોજાયેલી બેઠક
Next articleનિચા કોટડા ચામુંડા માતામાં મંદિરે સોમવારે તુલસી વિવાહનું આયોજન