ગુજરાતી વિષય પર પારૂલબેનનું વ્યાખ્યાન

814

ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે બી.એ.ની ગુજરાતી વીષયની વિદ્યાર્થીનીઓ માટે ડો. પારૂલબેન ભટ્ટે પ્રેમાનંદની કૃતિ ઉપર વ્યાખ્યાન આપ્યું હતું. જેમાં કવિ પ્રેમાનંદનો પરિચય આપવામાં આવ્યો હતો, અને તેની દરેક કૃતિઓ વિશેની વિસ્તૃત માહિતી આપી હતી.

Previous articleદિવાળીના તહેવારોમાં રાજુલા પોલીસની સરાહનિય કામગીરી
Next articleNSUIના RTI સેલમાં ભાવનગરના પવન મજેઠીયાને રાષ્ટ્રીય જવાબદારી