સિતારામ મિત્ર મંડળ દ્વારા ભાગવત કથા

913

શ્રીમાળી સોની સીતારમા મિત્ર મંડળ ભાવનગર દ્વારા સાંઈબાબા મંદિર પાસે, વિરભદ્ર અખાડામાં પાણીતાણાવાળા ભાગવતાચાર્ય રમેશભાઈ શુકલના વ્યાસાસને શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં દરરોજ યોજાતા ધાર્મિક કાર્યક્રમો તથા કથા શ્રવણમાં ભાવિકો ઉમટી રહ્યા છે.

 

Previous article૩૧ ડિસેમ્બર સુધીમાં જીએસટીનું વાર્ષિક રિટર્ન ફાઈલ કરવું આવશ્યક
Next articleમાતાની મદદથી પુત્રીએ કરી પિતાની હત્યા