રાણપુર શાળા નં.રમાં શૈક્ષણિક કીટનું વિતરણ

836

મહાન પયગંબર હજરત મહંમદ સલ્લલ્લાહો અલયહિ વસસ્લમના જન્મ દિવસના પવિત્ર પ્રસંગે બોટાદ જીલ્લાના રાણપુર ખાતે મોહદીસે આઝમ મિશન ગૃપ દ્વારા રાણપુરની મુખ્યકુમાર શાળા નં-૨ ના દરેક વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનુ વિતરણ કરાયુ હતુ જેમા ૨૫૦ કરતા વધુ બાળકોને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી આ કીટ સ્કુલના વિદ્યાર્થીઓનાના હાથમાં આવતા જ વિદ્યાર્થીઓમાં ખુશીનુ મોજુ ફરીવળ્યુ હતુ આ પ્રસંગે શાળાના આચાર્ય કાદરભાઈ કોઠારીયા  સહિત શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતાં.

Previous articleરાણપુર વેપારી મંડળના પ્રમુખનું સન્માન
Next articleબરવાળામાં શાળા આરોગ્ય તપાસનો પ્રારંભ