ભાવ. સિંધી સમાજ દ્વારા પુતળા દહન

1154

સિંધી સમાજ વિશે અભદ્ર ટીપ્પણી કરનાર ભોપાલ ભાજપના પુર્વ ધારાસભ્ય રામેશવર શર્માના પુતળા દહનનો કાર્યક્રમ ભાવનગર સિંધી સમાજ દ્વારા સંત કંવરરામ ચોક ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ દેવાનંદ ફેરવાની, પ્રદેશ અધ્યક્ષ કમલેશ ચંદાણી તથા ભાવનગર સિંધી સમાજના સભ્યો જોડાયા હતાં. અને રોષ વ્યકત કર્યો હતો.  તસવીર : મનીષ ડાભી

Previous articleભાવનગર બ્લડ બેંક દ્વારા અલંગ ખાતે વિશ્વ એઈડસ દિન ઉજવાયો
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે